ટોચના સમાચાર
-
ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સોમવારના રોજ કલેકટરને આવેદનપત્ર આપીને ભાવનગરની શાળામાં વિદ્યાર્થીનિઓને બુરખો પહેરાવી આંતકવાદી બતાવ્યા હતા જેનો વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ભાવનગરની કુંભારવાડા શાળામાં…
Read More » -
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનને અનુરૂપ “સન્ડે ઓન સાઇકલોન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનને અનુરૂપ “સન્ડે ઓન સાઇકલોન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
Read More » -
ભરૂચમાં આંગણવાડી વર્કસ બહેનો પર અજાણ્યા નંબરથી અશ્લીલ વિડીયો કોલથી હેરાન પરેશાન,મહિલાઓ સાયબર ક્રાઇમના ખટખટાવશે દ્વાર
આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી…
Read More » -
ભરૂચ સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન : 10 ઓગસ્ટે યોજાશે ભક્તિમય યાત્રા
આગામી 10 ઓગસ્ટ 2025ના રોજ ભરૂચ જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અખિલ ભારતીય સંત…
Read More » -
અંકલેશ્વરમાં ₹2 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ
અંકલેશ્વર ડિવિઝનના A અને B ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ હાસોટ પોલીસ સ્ટેશન હદમાંથી ઝડપાયેલો વિદેશી દારૂ ના જથ્થા નો અંકલેશ્વર…
Read More » -
રાજકોટના ત્રણ કેસમાં ફરાર રીયાઝ ખાનની અંકલેશ્વરથી ધરપકડ કરતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાંથી રાજકોટના પ્રોહિબિશનના ત્રણ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાની સૂચના મુજબ…
Read More » -
કેમ છે વિરોધ અને કોનો છે વિરોધ કોણ લાવશે આનું નિરાકરણ
લીડરશીપ એટલે બીજું કંઈ નહીં પણ જે કંઈ ખોટું થાય તેની તમામ જવાબદારી પોતે સ્વીકારવી લેવાની તૈયારી અને કંઈ સારું…
Read More » -
ભરૂચ SOG એ અંકલેશ્વરના જીતાલીથી 2 કિલો ગાંજો, 26 લાખ રોકડા, 29 તોલા સોના સાથે બે મહિલાની કરી ધરપકડ
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે આલીશાન સિટીમાં છાપો મારી ઘરમાં બે દંપતીઓ દ્વારા ચાલવાતા નશીલા પ્રદાર્થ…
Read More » -
Bharuch : દિવસમાં 3-4 વખત વીજળી જતી રહેતા સ્થાનિકોએ વીજ કંપની કચેરીએ રજૂઆત કરી
ભરૂચ શહેરના ભોલાવ અને ઝાડેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે. આ સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન…
Read More » -
અંકલેશ્વરના સારંગપુર ગામની આત્મીય સહજ સોસાયટીમાં રાત્રે પાણી નાખવાના મુદ્દે વિવાદ સર્જાયો
અંકલેશ્વરના સારંગપુર ગામની આત્મીય સહજ સોસાયટીમાં રાત્રે પાણી નાખવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. સોસાયટીમાં રહેતા બે પરિવારો વચ્ચે પ્રથમ બોલાચાલી…
Read More »