ગુજરાત
-
અંકલેશ્વર : છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ આપવા ભારતીય નારાયણી સેનાએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્કનું નામ બદલવા માટે નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ભારતીય…
Read More » -
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતાં મુસ્લિમ બિરાદરો રમજાન માસમાં અલ્લાહતાલાની બંદગીમાં વ્યસ્ત બન્યાં
ભરૂચના વર્ષો જૂની અને હિન્દુ મુસ્લિમના આસ્થા નું પ્રતીક એવી એંદ્રુસ બાવાની દરગાહ ખાતે વર્ષો પહેલાં ઇફતારી સમયે બલ્બ ચાલુ…
Read More » -
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે દહેજ મરીન પોલીસ મથકના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપી ને રાજસ્થાન ખાતે થી ઝડપી લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
ઉચ્ચ કક્ષાએ થી મળેલ સૂચના અનુસાર પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપીઓ તથા નાસતા ફરતા આરોપીઓ ને પકડવા ખાસ ઝુંબેશ…
Read More » -
ઝઘડિયાના સારસા ગામે માધુમતી ખાડીમાંથી ગેરકાયદેસર રેત ખનન કરતા ઝડપાયેલ લીઝ સંચાલક સામે ભૂસ્તર વિભાગની દંડનીય કાર્યવાહી
ખાડીમાં લીઝની હદ બહારની જગ્યાએ નાવડી દ્વારા ખોદકામ કરાયું હોઇ ભૂસ્તર વિભાગે રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભરૂચ…
Read More » -
સુસાઇડ માટે જાણીતા નર્મદા મૈયા બ્રિજ પરથી બે દિવસમાં બે વ્યક્તિઓએ લગાવી મોતની છલાંગ.
ભરૂચમાં બે દિવસમાં બીજો બનાવ, સ્થાનિક નાવિકોએ યુવકને બચાવ્યો ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી બે દિવસમાં બીજી આત્મહત્યાનો પ્રયાસ નોંધાયો…
Read More » -
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં મહીલા દિવસ ની ઉજવણી કરવામાં આવી.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી તા.૮ના રોજ કરવામાં આવી.જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો.તનવીર શેખ,અતિથી વિશેષ…
Read More » -
रेस्टोरेंट वाले जब खाने के साथ जबरन बेचे मिनरल वॉटर की बोतल तो कैसे और कहां करें शिकायत
यदि आप किसी भी होटल या रेस्टोरेंट में खाने जाते हैं तो वहां आपको साफ़ पानी मुफ्त में उपलब्ध कराने…
Read More » -
અંકલેશ્વર ના કાનુગાવાડ ખાતે રહેતા 6 વર્ષીય બાઇસખાન ફડવાલા દ્વારા પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી કરી હતી
અંકલેશ્વર ના કાનુગાવાડ ખાતે રહેતા 6 વર્ષીય બાઇસખાન ફડવાલા દ્વારા પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી કરી હતી મુસ્લિમો નો પવિત્ર…
Read More » -
ગુજરાત ગાર્ડિઅન કંપની તરફથી સરદાર પટેલ હોસ્પિટલ & હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરને ૫૧ લાખ રૂપિયાના મેડિકલ ઇક્વિપમેન્ટનું દાન આપવામાં આવ્યું.
સરદાર પટેલ હોસ્પિટલ & હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરને ગુજરાત ગાર્ડિઅન કંપની તરફથી ૫૧ લાખ રૂપિયાના ઓપરેશન થિયેટરમાં ઉપયોગી એવા અદ્યતન સાધનો…
Read More » -
ઝાડેશ્વર શ્રી રામજાનકી આશ્રમ ખાતે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી.
ઝાડેશ્વર શ્રી રામજાનકી આશ્રમ ખાતે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી…!!! શ્રી રામાનંદ સાગર પરિવાર…
Read More »