Bharuch
-
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂ. ૪.૮૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ
ભરૂચ: ભરૂચ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવાના પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપ સિંહ (વડોદરા વિભાગ) અને ભરૂચ…
Read More » -
‘સ્વસ્થ ભારત’નો સંદેશ લઈને સ્કેટિંગ પર નીકળેલા મધ્ય પ્રદેશના રૂદ્રા પટેલનું ભરૂચમાં સન્માન
ભરૂચ: ‘સ્વસ્થ ભારત’નો સંદેશો સમાજમાં ફેલાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા પર નીકળેલા મધ્ય પ્રદેશના નવયુવાન રૂદ્રા…
Read More » -
ગુજરાતનો ‘ડ્રગ્સ મુક્ત’ સંકલ્પ! ₹૩૮૧ કરોડના ડ્રગ્સનો દહેજમાં નાશ, ANTF ટાસ્ક ફોર્સનો પ્રારંભ
ભરૂચ : ગુજરાતને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના મહાઅભિયાનના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે ભરૂચના દહેજ ખાતે ઇતિહાસ…
Read More » -
ઔદ્યોગિક અપરાધ: ‘અલાઇવસ લાઇફસાયન્સ’ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ, ૧૦ કામદારો ગંભીર રીતે ઘાયલ
કંપનીએ ગંભીર દુર્ઘટના દબાવવા માટે ઘાયલોને છૂપી રીતે સુરત ખસેડ્યા, તંત્ર અજાણ! ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ક્યાં છે? અંકલેશ્વર: ઔદ્યોગિક સલામતી માત્ર…
Read More » -
ગુજરાત : ભરૂચ: ગુમ થયેલા મોબાઈલ મળ્યા, પરંતુ ચોર કોણ?
‘તેરા તુજકો અર્પણ’ અભિયાનની ઉજળી બાજુ પાછળ છુપાયેલી અંધારી હકીક ગુમ થયેલા મોબાઈલ ફોન પરત કરવાના ‘તેરા તુજકો અર્પણ’ અભિયાનની…
Read More » -
ભરુચના માંડવા ટોલ પ્લાઝા પર દાદાગીરીનો સિલસિલો યથાવત: ‘ઓવરલોડ’ના બહાને ટ્રકને રોકી, ચાલકને માર માર્યો,112 પર કોલ
ભરૂચ: ભરૂચ નજીક આવેલા માંડવા ટોલ પ્લાઝા પર કર્મચારીઓની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. ઓવરલોડના બહાને એક ટ્રકને રોકી,…
Read More » -
મચ્છરોનો આતંક: ડેન્ગ્યુ, મેલેરિયાનું તાંડવ, શું આપ તૈયાર છો?
ભરૂચ: વરસાદે વિદાય લીધી, પણ પાછળ છોડી ગયો છે મચ્છરોનો આતંક. શહેરો અને ગામડાઓમાં સર્વત્ર મચ્છરોનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.…
Read More » -
હું એક ખાખી વર્દી છું… મારી અનોખી કહાણી
હું માત્ર કપડાંનો ટુકડો નથી, હું એક સાક્ષી છું. મેં ખુશીઓ જોઈ છે, દુઃખ જોયું છે. મેં આંસુ જોયા છે…
Read More » -
અંકલેશ્વર-ઝઘડિયા બસ રૂટ પર સંવેદનહીનતાનો કાળો કાયદો!
અંકલેશ્વર: અંકલેશ્વરથી ઝઘડિયાના વેલ્યુ ગામ સુધી જતી બસના વાયરલ થયેલા વીડિયોએ તંત્રની નિષ્ફળતા અને બેફામ બેદરકારીનો ભાંડો ફોડી નાખ્યો છે.…
Read More » -
અંકલેશ્વર-રાજપીપળા હાઈવે: શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ
ભરૂચ: અંકલેશ્વર-રાજપીપળા હાઈવે પર વાહનોની ગતિ અટકી ગઈ છે, અને લોકોની ધીરજ ખૂટી રહી છે. આ હાઈવે પર વાલિયા ચોકડી,…
Read More »